કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $ \eta = \frac {1}{10}$ ઉષ્મા એન્જિન તરીકે રેફ્રિજરેટરમાં વપરાય છે.જો તંત્ર પર $10 J $ કાર્ય કરવામાં આવે,તો નીચા તાપમાને રહેલા ઠારણ વ્યવસ્થામાંથી શોષાતી ઊર્જા __________ $\mathrm{J}$
$100 $
$99 $
$90$
$1$
$R$ ત્રિજ્યાનું લાકડાનું પૈડું બે અર્ધવર્તૂળાકાર ભાગથી બનેલું છે. બે ભાગને ધાતુની સ્ટ્રીપ દ્વારા ભેગા રાખેલા છે. જેનું આડછેદનું ક્ષેત્રફળ $S$ અને લંબા ઈ $L$ છે. $L$ એ $2\pi R$ કરતાં સહેજ વધારે છે રીંગને પૈડા પર બેસાડવા માટે રીંગને $\Delta T$ તાપમાન સુધી કરવામાં આવે છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha$ અને યંગ મોડ્યુલસ $Y$ છે. પૈડાના બીજા ભાગ પર લાગતું બળ ......છે.
કાર્નોટ એન્જિન ની કાર્યક્ષમતા $1/6$ છે. જ્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62\,^oC$ ઘટાડતા તેની કાર્યક્ષમતા બમણી થાય છે.તો ઉષ્મા પ્રાપ્તિ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?
કાર્નોટ ચક્ર પર આધારિત એક આદર્શ ઉષ્મા એન્જિન $227 °C$ અને $127 °C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. જો તે ઉંચા તાપમાને રહેલા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી $6 \times 10^{4} cal$ ઉષ્માનું શોષણ કરે, તો એન્જિન વડે થતું ચોખ્ખું કાર્ય ......
અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$
$k_1$ અને $k_2$ ઉષ્માવાહકતા, $A_1$ અને $A_2$ આડછેદનું ક્ષેત્રફળ તથા સમાન જાડાઈ ધરાવતી બે પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. બંનેની સંયુક્ત ઉષ્માવાહકતા $k$..........